રાશિફળ/ RASHI / કેવી રહેશે આપની 11/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) – જૂના પ્રેમ સંબંધ જાગી જાય વડીલ સ્ત્રીઓ તમારો ફાયદો કરાવે વડીલો સાથે મેળાપ વધે

Rashifal
Amit Trivedi 3 RASHI / કેવી રહેશે આપની 11/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

 

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • જૂના પ્રેમ સંબંધ જાગી જાય
  • વડીલ સ્ત્રીઓ તમારો ફાયદો કરાવે
  • વડીલો સાથે મેળાપ વધે
  • કાર્યમાં લાભ મળે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • કાર્ય થોડું અટવાઈ શકે છે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • ધનલાભ શક્ય છે
  • સંતાનથી પણ લાભ જણાય છે

* મિથુન (ક,છ,ઘ) – 

  • મનમાં ચિંતા થાય
  • પરિવારમાં ચિંતા જણાય
  • ઘર ખર્ચ વધે
  • પ્રિય વ્યક્તિ સાથે મેળાપ થાય

* કર્ક (ડ,હ) –

  • જીવનસાથીને રાજી કરશો
  • સુમેળ વધે
  • ભાગીદારી પેઢીમાં લાભ
  • કુંવારા માટે લગ્નપ્રસ્તાવ આવી શકે

* સિંહ (મ,ટ) –

  • નોકરીમાં બદલીના યોગ છે
  • સ્થાનાંતર દેખાય છે
  • શુભ પ્રવાસ થઈ શકે
  • ધનલાભની પૂર્ણ શક્યતા છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • ગૃહસ્થો માટે લાભ
  • પુત્ર અને પુત્રવધૂથી લાભ
  • પોતાના માટે ખર્ચ વધે
  • દિવસ આનંદમાં વીતે

* તુલા (ર,ત) – 

  • હૃદયમાં પ્રેમના હિલોળા ઉમટે
  • સ્થાનાંતર દેખાય છે
  • વેપારમાં થોડી મંદિ જણાય
  • પ્રવાસના યોગ પણ છે

* વૃશ્ચિક (ન,ય) –

  • ટ્રાન્સપોર્ટર્સ માટે શુભ
  • ટૂંકાગાળાનો પ્રવાસ થાય
  • સંતાન સાથે મતભેદ રહે
  • શેરબજારમાં સાવધાન રહેજો

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘરમાં થોડું ચિંતાનું વાતાવરણ રહે
  • ધન સંબંધી વાતોમાં મતભેદ રહે
  • આરોગ્ય જાળવવું
  • પ્રેમી સાથે મતભેદ રહે

* મકર (ખ,જ) –

  • સહકાર મળે
  • બીજા તમને અનુકૂળ થાય
  • સંતાનથી લાભ
  • સુખ-સંપત્તિ વધે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કાર્યમાં મુશ્કેલી વધે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • માતા તરફથી લાભ
  • અણધાર્યો લાભ મળી શકે છે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સંબંધો મજબૂત બને
  • રિસાયેલા પાછા આવે
  • કાર્યોમાં સહકાર મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દેવીકવચનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.