દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૦૬- ૧૨- ૨૦૨૦, રવિવાર
તિથી:- વિ. સં. ૨૦૭૬ / કારતક વદ જેઠ છઠ
રાશી :- કર્ક
નક્ષત્ર:- આશ્લેષા
યોગ :- ઇન્દ્ર
કરણ:- ગર
દિન વિશેષ:-
શ્રીમ રીમ સૂર્યાય નમ: મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો અને ગાયને ગોળ અને રોટલી ખવડાવવી.
મેષ (અ, લ , ઈ) :-
- તમારું ધન ખર્ચ થાય .
- પરિવારની તબિયત સાચવવી.
- ઝડપી નિર્ણય ન લેવો.
- વિવાદ ન કરવો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- મગજમાં શાંતિ મળે.
- પરિવાર સાથે અંગત વાતચીત થાય.
- ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
મિથુન (ક, છ, ઘ) :-
- ધન સમજી વિચારીને વાપરવું.
- યોગ અને ધ્યાન કરવો.
- એકાંત ગમે.
- લગ્ન જીવનમાં સંભાળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
કર્ક (ડ , હ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- ખોટી દલીલ ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
સિંહ (મ , ટ) :-
- માતા તરફથી ધન લાભ થાય.
- યાદગાર દિવસ રહે.
- મનને નિયંત્રણમાં રાખવું.
- સાંધાનો દુ:ખાવો રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક ધન લાભ થાય.
- ધન બચાવી રાખો.
- આવડત તમારી કામમાં આવે.
- નવો પ્રેમ સબંધ બંધાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
તુલા (ર , ત) :-
- સ્વાસ્થ સારું રહે.
- ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
- નવી યોજના બને.
- આળસનો ત્યાગ કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
વૃશ્વિક (ન, ય) :-
- ધન ખોટી રીતે વેડફવું નહિ.
- નિર્ણય ખોટો પડી શકે છે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક મળે.
- અનુભવથી શીખવા મળે.
- અતિથી ઘરે આવે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
મકર (ખ, જ) :-
- અણધાર્યો પ્રવાસ થાય.
- સ્નાયુઓની તકલીફ રહે.
- ધન સાચવવું.
- ગુસ્સો ન કરવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચ પર અંકુશ લાવવો.
- ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
- મૂઝવણ રહ્યા કરે.
- ખોટો ભય ન રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- ઓફીસના કામમાં દબાણ વધે.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…