દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે. મહત્વનુ છે કે થોડા દિવસ થી કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 8934કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 3309 કે માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં265 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1512, કેસ, રાજકોટમાં 320 ,ગાંધીનગરમાં કેસ 152 નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 15,177કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 34 થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો11,89,194 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 10,98,199ગઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં થયો વધારો
રાજ્યમાં કોરોનાથી આજે 34 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8934 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 3309 કેસ
વડોદરામાં 1512, સુરતમાં 265 કેસ
રાજકોટમાં 320, ગાંધીનગરમાં 152 કેસ
છેલ્લા 24 કલાકમાં 15,177 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 69,187
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 11,89,194
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 10,98,199