ભાવનગરઃ દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે ભાવનગરના વાઘનગર ગામે યોજાયેલા સમસ્ત જ્ઞાતિના ૨૫માં સમૂહ લગ્નમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. તેમજ રામકથાકાર મોરારી બાપુ પણ હાજર રહ્યા હતા. આહીર સમાજ દ્વ્રારા આયોજિત 25મા સમૂહ લગ્નમા નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ‘આપ’નું સન્માન કરું છું. જેને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગોપાલ રાયે ગઈ કાલે સમારંભ પહેલા મોરારી બાપુના નિવાસ્થાને તેમની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.
Not Set/ રામકથાકાર મોરારીબાપુએ ગુજરાતમાં ‘આપ’ નું કર્યું સ્વાગત, જુઓ વિડીયો બાપુએ શું કહ્યું
ભાવનગરઃ દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે ભાવનગરના વાઘનગર ગામે યોજાયેલા સમસ્ત જ્ઞાતિના ૨૫માં સમૂહ લગ્નમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. તેમજ રામકથાકાર મોરારી બાપુ પણ હાજર રહ્યા હતા. આહીર સમાજ દ્વ્રારા આયોજિત 25મા સમૂહ લગ્નમા નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ‘આપ’નું સન્માન કરું છું. જેને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા […]