BREAKING :
જનાદેશ સંમેલનમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વર્ષાબેન, અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતમાં
રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોરનું સંબોધન..
- આજે ગુજરાત જનાદેશ સંમેલનમાં ગરીબો, ખેડુતો માટે રાહુલજી આવ્યા છે.
- એવી સરકાર લાવાની છે જેથી આંદોલન ન કરવું પડે.
- જે સર્વે કરવામાં અવ્યો જેમાં રાજનીતિ કરવી અને કોંગ્રેસમાં કરવી છે.
- 20 લાખ લોકોએ સર્વેનો આપ્યો જવાબ.
- હાલની સરકાર નિષ્ફળ થઇ છે.
- રાજનીતિ કરવા લોકો એ જનાદેશ આપ્યો હતો.
- એક બાજુ બહુ પૈસા હતા બીજી બાજુ સમ્માન મળ્યું.
- સમ્માન કોંગ્રેસમાં મળે તો તે યોગ્ય પાર્ટી છે.
- વિકાસ ગાંડો થયો છે.
- વિકાસ થયો છે તો ગરીબી, બેરોજગારી, શિક્ષણ ,જેવા પ્રશ્નો હજી ઉભા છે.
- 150 સીટો આવે તેમ નથી લોકોને બ્રાહ્મીત કરવામાં આવી રહ્યા છે.
- ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.
- 125 સીટો લાવીને બતાવીશું.