કહાવત છે ને કે “કુતરાની પુછળી 12 વર્ષ પણ દાટી રાખો, તો પણ બહાર કાઢો એટલે વાંકીને વાંકી જ રહે” બસ પાકિસ્તનનું પણ આવું જ છે. આતંકનાં જન્મદાતા પાકિસ્તન માટે આતંક એક્સપોર્ટ કરવો તે મોટામાં માટો ધંધો છે. અને જો આ ધંધો બંધ થઇ જાય તો પાકિસ્તાન ભૂખે મરે તે વાત પ્રતિત કરતી હરકતો આજ કાલ પાકિસ્તાન કરી રહ્યું છે. આમ પણ ભીખારી તો થય જ ગયુ છે.
Not Set/ ઘુસણખોરોને મદદ કરવા માટે પાકિસ્તાને PoKમાં કોમ્યુનિકેશન હબ બનાવ્યું
કહાવત છે ને કે “કુતરાની પુછળી 12 વર્ષ પણ દાટી રાખો, તો પણ બહાર કાઢો એટલે વાંકીને વાંકી જ રહે” બસ પાકિસ્તનનું પણ આવું જ છે. આતંકનાં જન્મદાતા પાકિસ્તન માટે આતંક એક્સપોર્ટ કરવો તે મોટામાં માટો ધંધો છે. અને જો આ ધંધો બંધ થઇ જાય તો પાકિસ્તાન ભૂખે મરે તે વાત પ્રતિત કરતી હરકતો આજ […]