Not Set/ PM MODI એ રાષ્ટ્રીય પ્રેસ દિવસે મીડિયાકર્મીઓને પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય સૂચના તેમજ પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મીડિયા કર્મિઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સ્વતંત્ર પ્રેસ જીવંત લોકતંત્રની ‘આધારશીલા’ છે અને તેમની સરકાર પ્રેસની સ્વતંત્રતા બનાવવા માટે પૂર્ણ રૂપથી પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્વતંત્ર પ્રેસ જીવંત લોકતંત્રની આધારશીલા […]

India
Modi 3081 PM MODI એ રાષ્ટ્રીય પ્રેસ દિવસે મીડિયાકર્મીઓને પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય સૂચના તેમજ પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મીડિયા કર્મિઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સ્વતંત્ર પ્રેસ જીવંત લોકતંત્રની ‘આધારશીલા’ છે અને તેમની સરકાર પ્રેસની સ્વતંત્રતા બનાવવા માટે પૂર્ણ રૂપથી પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્વતંત્ર પ્રેસ જીવંત લોકતંત્રની આધારશીલા છે. અાપણે દરેક રૂપથી પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બનાવી રાખવા માટે પૂર્ણ રૂપથી પ્રતિબદ્ધ છે. આશા કરીએ છીએ કે આપણી મીડિયાનો પ્રયોગ 125 કરોડ ભારતીઓના કૌશલ, શક્તિ અને સર્જનાત્મકતાને રૂબરૂ કરાવવા હેતુસર થાય.