મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજ્યમાં વરસાદની આગાહીને પગલે મગફળી ખરીદી બંધ
- 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ
- 10 થી 12 ડિસેમ્બર સુધી મગફળીની ખરીદી નહિ થાય
- 13 ડિસેમ્બરથી રાબેતા મુજબ ખરીદી શરૂ કરાશે
- અન્ન અને નાગરિક પુરવઠા નિગમનો નિર્ણય
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ :
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…