closed/ વરસાદની આગાહીને પગલે 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…રાજ્યમાં વરસાદની આગાહીને પગલે મગફળી ખરીદી બંધ, 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ

Breaking News
magfali વરસાદની આગાહીને પગલે 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • રાજ્યમાં વરસાદની આગાહીને પગલે મગફળી ખરીદી બંધ
  • 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ
  • 10 થી 12 ડિસેમ્બર સુધી મગફળીની ખરીદી નહિ થાય
  • 13 ડિસેમ્બરથી રાબેતા મુજબ ખરીદી શરૂ કરાશે
  • અન્ન અને નાગરિક પુરવઠા નિગમનો નિર્ણય 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ :

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…