Gujarat/ પાટીદાર સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સોલા ઉમિયાધામમાં સી.કે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક

પાટીદાર સમાજની બેઠક યોજાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બેઠકમાં પાટીદારના પડતર સંબધિત પ્રશ્નોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

Top Stories Gujarat
7 39 પાટીદાર સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સોલા ઉમિયાધામમાં સી.કે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક
  • પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક
  • સી.કે. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક
  • વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ
  • પાટીદાર સમાજના પડતર પ્રશ્નો અંગે થશે ચર્ચા
  • સમાજના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે થશે ચર્ચા
  • સોલા ઉમિયાધામ ખાતે યોજાશે બેઠક

પાટીદાર સમાજની બેઠક યોજાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બેઠકમાં પાટીદારના પડતર સંબધિત પ્રશ્નોના નિરાકરણ અંગેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સી.કે. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાવવા જઇ રહી છે. સી.કે પટેલએ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમખ છે, આ બેઠક સોલા ઉમિયાધામ ખાતે યોજાશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ સી.કે પટેલના પ્રમુખ સ્થાને પાટીદાર સમાજના પડતર પર્શ્નોની બેઠક થવાની છે, આ બેઠકમાં સમાજનના એઅનેક પ્રશ્નો પર ચર્ચા થવાની છે.જે પણ પ્રશ્નો હશે તેના સત્વરે ઉકેલ લાવવા માટે ખાસ ચર્ચા કરવામાં પણ આવશે અને તેના પર નિર્ણય પણ લેવામાં આવશે.