Jamnagar News:વિજ્ઞાન અને ટેક્નોલોજીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે, એવી જ એક ઘટના જામનગરમાં ઘટી છે. અહી. સગા ભાઈ-બહેને ધાર્મિક વિધિ માટે કરી નાની બહેનની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.
બન્યું એવું કે, ધ્રોલના હજામચોરા ગામે અંધશ્રદ્ધામાં ગેર માર્ગે દોરાઈ સગા ભાઈ-બહેને ધાર્મિક વિધિ માટે કરી નાની બહેનની હથિયારના આડેધડ ઘા જીકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં હત્યા બાદ 24 કલાક સુધી વાડીની ઓરડીમાં જ મૃતદેહને રાખ્યો અને માતાજીને પ્રસન્ન કરવા ભાઈ-બહેન આખી રાત ધુણ્યા હતા. આ ઘટનાની પોલીસને જાન થતા પોલીસે હત્યારા મોટાભાઈ અને બહેનની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર
આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી
આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો
આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું