માંગ/ ઊના પંથકના ખેતી વિસ્તારોમાં સર્વે જ થયા નથી યુદ્ધના ધોરણે કામ કરવા માંગ

ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેતી વિસ્તારમાં મોટા ભાગના વિસ્તાર વિજ પુરવઠો પહોંચ્યો નથી . ત્યારે વિજય રૂપાણી ઉના આવ્યા ત્યારે કહ્યું હતુ કે ઉનાને કચ્છને ભૂકંપ પછી જેમ ઉભુ કર્યું. તેમ ઉનાને ઉભુ

Gujarat
kartik una 1 ઊના પંથકના ખેતી વિસ્તારોમાં સર્વે જ થયા નથી યુદ્ધના ધોરણે કામ કરવા માંગ

કાર્તિક વાજા. ઉના@મંતવ્ય ન્યૂઝ

સમગ્ર પંથકમાં તમામના માલઢોર વાડીએ જ બંધાતા હોય છે પરંતુ લાઈટના હોવાથી પાણી પાવાની મુશ્કેલી

ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેતી વિસ્તારમાં મોટા ભાગના વિસ્તાર વિજ પુરવઠો પહોંચ્યો નથી . ત્યારે વિજય રૂપાણી ઉના આવ્યા ત્યારે કહ્યું હતુ કે ઉનાને કચ્છને ભૂકંપ પછી જેમ ઉભુ કર્યું. તેમ ઉનાને ઉભુ કરવામાં આવશે. પરંતુ ઊના પંથકની સ્થિતી જોઇએ તો ખાલી વાતો જ થઇ હોય તેમ ગોકળ ગતિ એ કામ થઇ રહ્યુ છે.

kartik una 2 ઊના પંથકના ખેતી વિસ્તારોમાં સર્વે જ થયા નથી યુદ્ધના ધોરણે કામ કરવા માંગ

ખેતી વિસ્તારોમાં સર્વે જ થયા નથી. સમગ્ર પંથકમાં તમામના માલઢોર વાડીએ જ બંધાતા હોય છે.પરંતુ લાઈટના હોવાથી પાણી પાવાની મુશ્કેલી ઊભી થાય છે. જો યુદ્ધના ધોરણે કામ નહિ કરવામાં આવે તો ચોમાસું બેઠી જશે. અને 4 મહિના સુધી કામ નહિ કરી શકે અને વાડી વિસ્તારમાં રહેતા લોકો અને માલઢોર હેરાન પરેશાન થશે.

ત્યારે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુણવંત ભાઇ તળાવિયા , ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઇ ડાભી, યુથ કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ બાંભણિયા સહિત કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

kalmukho str 25 ઊના પંથકના ખેતી વિસ્તારોમાં સર્વે જ થયા નથી યુદ્ધના ધોરણે કામ કરવા માંગ