છેલ્લા ત્રણ વર્ષથી, ઉત્તરપ્રદેશનાં કાનુપરમાં એક ‘મૃતદેહ’ (જીવીત વ્યક્તિ) વૃદ્ધાશ્રમ પેન્શન માટે અધિકારીઓનાં ચક્કર લગાવે છે. આ મામલાની ઉચ્ચ અધિકારીઓની જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગે તેની ભૂલ સુધારવાની શરૂઆત કરી છે. જો કે, અધિકારીઓ પણ આમાં ગેમ રમી રહ્યા છે. જૂની તારીખથી પેન્શન આપવાની જગ્યાએ, તે ઓ પીડિતાને નવી અરજી કરવાની સલાહ આપી રહ્યા છે.
Not Set/ 3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ “મૃતદેહ” !!! જાણો શું છે આખો મામલો
છેલ્લા ત્રણ વર્ષથી, ઉત્તરપ્રદેશનાં કાનુપરમાં એક ‘મૃતદેહ’ (જીવીત વ્યક્તિ) વૃદ્ધાશ્રમ પેન્શન માટે અધિકારીઓનાં ચક્કર લગાવે છે. આ મામલાની ઉચ્ચ અધિકારીઓની જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગે તેની ભૂલ સુધારવાની શરૂઆત કરી છે. જો કે, અધિકારીઓ પણ આમાં ગેમ રમી રહ્યા છે. જૂની તારીખથી પેન્શન આપવાની જગ્યાએ, તે ઓ પીડિતાને નવી અરજી કરવાની સલાહ આપી રહ્યા છે. […]
![3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ "મૃતદેહ" !!! જાણો શું છે આખો મામલો 2 DEATH BOADY 3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ "મૃતદેહ" !!! જાણો શું છે આખો મામલો](https://mantavyanews.com/wp-content/uploads/2019/09/DEATH-BOADY.jpg)