Shani Jayanti 2023/ આજે છે શનિ જયંતિ,જાણો કઈ રાશિને થશે લાભ અને કોને નુકશાન

શનિ જયંતિના દિવસે રાશી મુજબ ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને  શનિની મહાદશા ના અશુભ પ્રભવામા કમી આવે છે.

Rashifal Trending Dharma & Bhakti
કિશન જ્યોતિષ

પૌરાણિક કથા મુજબ જેઠ અમાસના દિવસે ગ્રહોનો રાજા સૂર્ય અને દેવી છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો.આ દિવસે વિધિસર શનિદેવની પૂજા અને છાયાનું દાન કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને શનિદેવની કૃપા આજીવન રહે છે.

શનિ જયંતિના દિવસે ગજકેસરી યોગ, શશયોગ અને શોભન મહાયોગ બની રહ્યો છે. શનિ જયંતિના દિવસે રાશી મુજબ ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને  શનિની મહાદશા ના અશુભ પ્રભવામા કમી આવે છે. અને નોકરી,વેપાર,પરિવાર અને ધન સબંધી મુશ્કેલી દૂર થાય છે.

મેષ:-  શનિદેવ આ જાતકોને સારો ફાયદો આપશે.

            વ્યવસાયમાં લાભ થશે.

            મિત્રનો સહયોગ મળશે.

            રીસર્ચ કરતા લોકોને સારું પરિણામ મળશે.

            બેન્કિંગ અને મશીન ના કામમાં જોડાયેલા લોકોને  લાભ થશે.

વૃષભ:- આ રાશી માટે શનિદેવની વિશેષ કૃપા રહેશે.

                મહેનત પ્રમાણે ફળ મળશે.

                જીવન બદલાશે.

                માતાપિતાનો સહયોગ મળશે.

                સફળતા મળશે.

મિથુન:- શનિદેવ આ જાતકોને ખૂબ જ લાભદાયી છે.

               આર્થિક સ્થિતિ સારી રહેશે.

               નોકરીમાં પ્રમોશન મળશે.

               નોકરીમાં પગાર પણ વધી શકે છે.

               શનિદેવની કૃપાથી ભાગ્યનો સહયોગ મળશે.

કર્ક:-   શનિદેવ આ જાતકોને શુભ પરિણામ આપશે.

            મુશ્કેલી ઓછી થશે.

            પરિવારનો સહયોગ મળશે.

            રચનાત્મક કાર્યમાં સફળતા મળશે.

            જીવનમાં સુખ-સમૃધ્ધિ આવશે.

સિંહ:-    શનિદેવ આ જાતકોને ખૂબ જ લાભદાયી રહેશે.

              ગજકેસરી યોગ થવાથી ધનલાભ થશે.

               પરીવારની ખુશીમાં વધારો થશે.

               ભાગ્યનો સાથ મળશે.

               આર્થિક સ્થિતિ સારી રહેશે.

કન્યા:-શનિદેવ આ જાતકોને શુભ પરિણામ આપશે નહિ.

             નવા કામ શરૂ કરવા નહિ.

             પ્રમીઓ સાથે મતભેદ થઇ શકે.

             રોકાણ વિચારીને કરવું.

              ધન હાની થવાના યોગ છે.

તુલા:- શનિદેવ આ જાતકોને શુભ ફળદાયી સાબિત થશે.

           દરેક ક્ષેત્રમા સફળતા મળશે.

            તમારા કામની પ્રસંશા થશે.

            ઉચ્ચ શિક્ષણના યોગ બની રહ્યા છે.

             વેપારમાં લાભ થશે.

વૃશ્ચિક:- શનિદેવ આ જાતકો ઉપર વધુ પ્રકોપ રહેશે.

                સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

                નોકરીમાં અવરોધ આવે.

                ભાગ્યનો સાથે મળશે નહિ.

                કોઈ નિર્ણય તમારા પક્ષમા આવશે નહિ.

ધન:-  શનિદેવ આ જાતકો પર સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો છે.

           તેમના કામની સ્થિતિ સારી રહેશે.

            મહેનતમાં સફળતા મળશે.

            ભાઈઓનો સાથ મળશે.

            ધાર્મિક યાત્રા પર જવાશે.

મકર:- શનિદેવ આ જાતકોને શુભ ફળ મળશે.

               શનિની સાડાસાતીમાં થી મુક્તિ મળશે.

                તમારા કામની પ્રસંશા થશે.

                સ્વાસ્થનું ધ્યાન રાખવું.

                સમાજમાં માં વધે.

કુંભ:-  શનિદેવ આ જાતકો માટે શશ રાજ યોગ બની રહ્યો છે.

           આ સાથે મેષ રાશિમાં ગજકેસરી યોગ થવાથી લાભ થશે.

            મહેનતનું ફળ મળશે.

            આત્મવિશ્વાસમાં વધારો થશે.

મીન:- શનિદેવ આ જાતકો પર શનિદેવની કૃપા રહશે.

            દેવું ઓછુ થશે.

            ઘરમાંથી કલેશ દૂર થશે.

            આવકના નવા  સ્ત્રોત્ર વધશે.

            દામ્પત્ય જીવન સુખી બનશે,

            ગરીબોને અનાજ અને ફળનું દાન કરવું.

આ પણ વાંચો: કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ જગ્યા પર મોકલવાનો કરો વિચાર

આ પણ વાંચો:એલોન મસ્કે કરી મોટી જાહેરાત, હવે તમે આટલા કલાકનો વીડિયો કરી શકો છો પોસ્ટ

આ પણ વાંચો:શ્રીનગરની G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનો પાકિસ્તાનનો પ્લાન, કરી રહ્યું છે આ રીતે તૈયારીઓ

આ પણ વાંચો:વિરાટ કોહલીએ ફટકારી ઐતિહાસિક સદી, હૈદરાબાદ સામેની જીત સાથે ગેલની બરાબરી

આ પણ વાંચો:રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના વધુ બે નવા જજના નામોને આપી મંજૂરી, જાણો કોણ છે