Panchmahal/ પાવાગઢ જતા દર્શનાર્થીઓને મળશે ખાસ સુવિધા

પાવાગઢ મંદિરે જવા માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયા ચઢવા પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે નિજ……..

Top Stories Gujarat
Image 2024 05 11T175755.775 પાવાગઢ જતા દર્શનાર્થીઓને મળશે ખાસ સુવિધા

Panchmahal News: પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. ભક્તોને રોપ-વેની સુવિધા મળવાથી સરળતાથી માતાના દર્શન કરી શકશે.

પાવાગઢ મંદિરે જવા માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયા ચઢવા પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો ભાવિક ભક્તો સરળતાથી માતા દર્શન કરી શકશે.  કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. જેના માટે એક જોઇન્ટ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિએ તાજેતરમાં સ્થળ પર તપાસ કરી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

Which time visit pavagadh ropeway - Udan Khatola - Quora


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર