Health News: વાલોળના શાકનું સેવન કરવાથી શરીરના સ્વાસ્થ માટે ફાયદાકારક હોય છે. આ શાકમાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. તેમજ આહારમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ માટે ફાયદાકારક હોય છે. ચાલો જણીએ.
વાલોળની ખાસ વાત કરવામાં આવે તો આ શાકભાજીમાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. એટલું જ નહી આ શાકનું સેવન કરવાથી કેટલાક રોગોથી બચવા માટે ફાયદાકારક સાબિત શઈ શકે છે. તેમજ આ શાક શરીરમાં આયરની માત્રા વધારે છે. જે લોકોને હર્દય સંબધિત રોગ હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય શરીરના સ્વાસ્થની વાત કરવામાં આવે તો આહારમાં વાલોર શાકનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ
વાલોળમાં ક્યા વિટામિન જોવા મળે છે.
વાલોળમાં વિવિધ પ્રકારના વિટામિન હોય છે. જેમ કે વિટામિન B6 અને વિટામિન B3 આ બંને શરીરમાં અનેક રોગોથી તમને બચાવી શકે છે. તેમજ ઝાડા,ઉલ્ટી અને માનસિક મુંઝવણમાં ઘટાડો કરે છે સાથે જ શરીરમાં નેચરલ વિટામિનની જેમ કામ કરે છે. જે રેડ બ્લડ સેલ્સમાં વધારો કરે છે. તેથી તમારે આ બે વિટમિન લેવા માટે વાલોળનું સેવન કરવું જોઈએ.
વાલોળનું સેવન કરવાના ફાયદા
વાલોળમાં થાયમીન, પેથોથેનિક એસિડ અને નિયાસિનનો સમાવેશ થાય છે. શરીર માટે આ બધા તત્વો લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાં રેડ બ્લડમાં વધારો કરે છે. તેમજ શરીરના કેટલાક રોગોથી બચવામાં મદદ કરે છે. આ સિવાય વાલોરમાં ફાયબર વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે પાચનક્રિયાની ગતિ ઞડપી થાય છે. કબ્જ,પાઈલ્સ જેવા રોગોથી બચવમાં મદદ કરે છે. આ સિવાય વાલોર ધમનીઓને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે.
આ તમામ કારણો જાણીને તમારે આહારમાં વાલોળનું સેવન કરવું જોઈએ. તેમજ તમારા સ્વાસ્થ માટે ડાઈટમાં સામેલ કરવું જોઈએ.
આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક, જાણો શું કહે છે નિષ્ણાત
આ પણ વાંચો:ઓફિસમાં સતત બેસી રહેતા વધેલા વજનને ઘટાડવા ખાઓ તરબૂચ, જાણો તેના લાભ