ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાતા લોકો બેહાલ બની ગયા છે…ત્યારે સરકાર તેમજ રાજયભર માંથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોને સહાય કરવામા આવી હતી..જો કે એનજીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું…તો બીજી તરફ સરકાર દ્વારા પૂરપીડિતોને સહાય પણ આપવામા આવી છે…જો કે અમદાવાદમાં એચ.કે .કોલેજ ખાતે શનિવારના રોજ મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા….મહત્વનું છે કે આ કાર્યક્રમ થકી મળેલા રૂપિયાનો ઉપયોગ બેઘર લોકોને ઘર તેમજ ગામડાઓમાં બિસ્માર થયેલ રસ્તાઓ બનાવવામા ઉપયોગમાં કરવામા આવશે,,,જો કે મહત્વની વાત એ છે કે મંતવ્ય ન્યૂઝના સહયોગ થકી કેટલાક ગુજરાતના બિલ્ડરો પણ સહભાગી બની કાર્યમાં મદદરૂપ બનશે…
Not Set/ અમદાવાદમાં મ્યુઝિકલ ઈવેન્ટનુ આયોજન કરાયુ જેના થકી મળેલા રૂપિયાની ચેરીટીમાં અપાશે
ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાતા લોકો બેહાલ બની ગયા છે…ત્યારે સરકાર તેમજ રાજયભર માંથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોને સહાય કરવામા આવી હતી..જો કે એનજીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું…તો બીજી તરફ સરકાર દ્વારા પૂરપીડિતોને સહાય પણ આપવામા આવી છે…જો કે અમદાવાદમાં એચ.કે .કોલેજ ખાતે શનિવારના રોજ મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામા આવ્યું […]