Not Set/ અમરનાથ હુમલા પર થયેલા આતંકી હુમલાને લઈને જમ્મૂ કાશ્મીરના આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ

જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ હુમલા પર થયેલા આતંકી હુમલાને લઈને જમ્મૂ કાશ્મીરના આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી..જેમાં હુમલાની વિગતો આપવામાં આવી..આઈજી મુનિરખાને જણાવ્યું કે આ હુમલા પાછળ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબા સંગઠન જવાબદાર હતું. અને લશ્કરનો આતંકી અબુ ઈસ્માઈલ આ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો..જો કે હુમલાના 3 આંતકીઓ હજુ ફરાર છે…આ ઉપરાંત 2 પાકિસ્તાની અને કાશ્મીરના […]

India
vlcsnap error143 અમરનાથ હુમલા પર થયેલા આતંકી હુમલાને લઈને જમ્મૂ કાશ્મીરના આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ

જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ હુમલા પર થયેલા આતંકી હુમલાને લઈને જમ્મૂ કાશ્મીરના આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી..જેમાં હુમલાની વિગતો આપવામાં આવી..આઈજી મુનિરખાને જણાવ્યું કે આ હુમલા પાછળ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબા સંગઠન જવાબદાર હતું. અને લશ્કરનો આતંકી અબુ ઈસ્માઈલ આ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો..જો કે હુમલાના 3 આંતકીઓ હજુ ફરાર છે…આ ઉપરાંત 2 પાકિસ્તાની અને કાશ્મીરના નાગરિકની પણ આ હુમલાામાં સંડોવણી હતી…આમ તો આતંકીઓના નિશાને CRPF કેમ્પ હતો. પરંતુ આતંકીઓએ યાત્રાળુઓની બસને નિશાન બનાવી….