આણંદના બોરસદમાં કેન્દ્રીય મંત્રી કિશનપાલનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.ઉલ્લેખીનીય છે કે બોરસદમાં કેન્દ્ગીય મંત્રીએ ચૂંટણીને ધ્યાનમાં લઇને જનમહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જો કે આ જનમહાસંપર્ક અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અમદાવાદી દરવાજા,બળીયાદેવ અને ભોભાફળી વિસ્તારમાં ફરી હતી. આ દરમિયાન ભોભાફળીમાં સ્થાનિકો ધ્વારા કેન્દ્રીય મંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા સ્થાનિકોએ
Not Set/ આણંદમાં જનમહાસંપર્ક અભિયાનનો વિરોધ
આણંદના બોરસદમાં કેન્દ્રીય મંત્રી કિશનપાલનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.ઉલ્લેખીનીય છે કે બોરસદમાં કેન્દ્ગીય મંત્રીએ ચૂંટણીને ધ્યાનમાં લઇને જનમહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જો કે આ જનમહાસંપર્ક અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અમદાવાદી દરવાજા,બળીયાદેવ અને ભોભાફળી વિસ્તારમાં ફરી હતી. આ દરમિયાન ભોભાફળીમાં સ્થાનિકો ધ્વારા કેન્દ્રીય મંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા […]
![આણંદમાં જનમહાસંપર્ક અભિયાનનો વિરોધ 1 2017 9image 18 15 204054000n ll આણંદમાં જનમહાસંપર્ક અભિયાનનો વિરોધ](https://mantavyanews.com/wp-content/uploads/2017/11/2017_9image_18_15_204054000n-ll.jpg)