કાશ્મીર મુદ્દાને ચર્ચામાં લાવવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાની જંતટને સંબોધન માં ભારતે પરમાણુ હુમલાની ધમકી સુધ્ધાં આપી દીધી છે. ઇમરાન ખાને કહ્યું કે તે કાશ્મીર માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના ભારત સરકારે લીધેલા નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડયું છે. તે ભારત સરકારના નિર્ણયને સ્વીકારવામાં અસમર્થ છે. આ મુદ્દા અંગે પાકિસ્તાનની અસ્વસ્થતા જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારત સામે વાતાવરણ ઉભું કરવાના તેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેમણે લગભગ દરેક દેશને કાશ્મીર અંગે ભારત સરકારના નિર્ણયમાં દખલ કરવાની માંગ કરી હતી, પરંતુ તેઓ ક્યાંય સફળ થયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.