Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં, ઉમિયાધામ મંદિરના શિલાન્યાસમાં રહેશે હાજર, સંસદીય વિસ્તારના વિવિધ લોકાર્પણમાં આપશે હાજરી, 275 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું કરશે લોકાર્પણ, અન્ય 5 વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ

Breaking News