Gujarat/ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન,મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશું,જે શબ્દોથી જગદીશભાઇએ નવાજયો માટે આભાર,રાજકારણમાં જવું કે ના જવું સમાજ નક્કી કરશે,અત્યારે કોઇ જ રાજનીતિમાં આવવાનું વિચાર્યુ નથી,સમાજ નક્કી કરશે તે પ્રમાણે નિર્ણય લેવાશે,નેતાઓનું કામ મૂંઝવણમાં મુકવાનું છે,હું કોંગ્રેસ-ભાજપનાં આગેવાનો આભાર માનું છું
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)