Not Set/ જમ્મુ કશ્મીરના સોપોરમાં આતંકીઓએ કર્યો હુમલો 3 લોકો ઇજાગ્રસ્ત

જમ્મુ કશ્મીરના સોપોરમાં SBI બ્રાન્ચ પાસે આતંકીઓ દ્વારા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે..જેને પગલે સેનાએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીરના ઉરીમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો .જેમાં સેનાએ જવાબી ફાયરિંગમાં એક આતંકીને ઠાર કર્યો હતો. ત્યારે હવે સોપોરમાં […]

India
08 06 099051905sopore ll જમ્મુ કશ્મીરના સોપોરમાં આતંકીઓએ કર્યો હુમલો 3 લોકો ઇજાગ્રસ્ત

જમ્મુ કશ્મીરના સોપોરમાં SBI બ્રાન્ચ પાસે આતંકીઓ દ્વારા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે..જેને પગલે સેનાએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીરના ઉરીમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો .જેમાં સેનાએ જવાબી ફાયરિંગમાં એક આતંકીને ઠાર કર્યો હતો. ત્યારે હવે સોપોરમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.જો કે એક જ દિવસમાં બે હુમલો થવાથી પાકિસ્તાનની ફરી એક વખત નફ્ફટાઇ સામે આવી છે.