Not Set/ જાણો, ભાજપના ચાણક્યએ રાહુલ ગાંધી વિશે શું કહ્યું ?

દિલ્લીમાં રવિવારથી શરુ થયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધીના વંશવાદના નિવેદન મુદ્દે જવાબ આપતા કહ્યું, “ખોટા વંશ કે પરિવારમાં કેરિયર લોન્ચ કર્યુ છે. જે કોંગ્રેસની પરંપરા હોય શકે છે, ભારતની નહીં.”  વધુમાં […]

India
Amith And Rahul જાણો, ભાજપના ચાણક્યએ રાહુલ ગાંધી વિશે શું કહ્યું ?

દિલ્લીમાં રવિવારથી શરુ થયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં હતા.

download 19 2 જાણો, ભાજપના ચાણક્યએ રાહુલ ગાંધી વિશે શું કહ્યું ?

ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધીના વંશવાદના નિવેદન મુદ્દે જવાબ આપતા કહ્યું, “ખોટા વંશ કે પરિવારમાં કેરિયર લોન્ચ કર્યુ છે. જે કોંગ્રેસની પરંપરા હોય શકે છે, ભારતની નહીં.”  વધુમાં જણાવતા શાહે કહ્યું, “રાહુલ ગાંધી વિદેશમાં જઈ ભારતની ગરિમાને નકારે છે.”

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાના કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન વંશવાદ અંગે ટીપ્પણી કરી હતી.