Not Set/ તાજ મહેલ દેશદ્રોહી દ્વારા બનાવેલ છે : ભાજપના ધારાસભ્ય સંગીત સોમ

તાજમહેલને રાજ્ય પ્રવાસન પુસ્તિકામાંથી કાઢી નાંખ્યા પછી ઉત્તરપ્રદેશ સરકારે વિવાદ ઊભા કર્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં  ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યું છે કે તાજમહેલ દેશદ્રોહી દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ભારતીય ઇતિહાસમાં તેને કોઈ સ્થાન મળવું જોઈએ નહીં. મેરૂત જિલ્લાની મુલાકાત દરમિયાન, સારધાના ધારાસભ્ય સંગીત સોમે જણાવ્યું હતું કે તાજ મહેલ એક […]

Top Stories
news8 તાજ મહેલ દેશદ્રોહી દ્વારા બનાવેલ છે : ભાજપના ધારાસભ્ય સંગીત સોમ
તાજમહેલને રાજ્ય પ્રવાસન પુસ્તિકામાંથી કાઢી નાંખ્યા પછી ઉત્તરપ્રદેશ સરકારે વિવાદ ઊભા કર્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં  ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યું છે કે તાજમહેલ દેશદ્રોહી દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ભારતીય ઇતિહાસમાં તેને કોઈ સ્થાન મળવું જોઈએ નહીં.
મેરૂત જિલ્લાની મુલાકાત દરમિયાન, સારધાના ધારાસભ્ય સંગીત સોમે જણાવ્યું હતું કે તાજ મહેલ એક એવા સમ્રાટ દ્વારા બાંધવામાં આવ્યો હતો, જેમણે પોતાના પિતાને જેલમાં રાખ્યા હતા અને તેમના રાજ્યમાં ઘણા હિન્દુઓને નિશાન બનાવ્યા હતા.
શાહજહાંએ તેમની પત્નીની સ્મૃતિમાં તાજમહલની રચના કરી હતી અને તેમના પુત્ર ઔરંગઝેબ દ્વારા તેમના અંત સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.