Breaking News/ તા.19 થી 21મે દરમ્યાન કેવડિયા ખાતે 10મી ચિંતન શિબિર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે ચિંતન શિબિર CMના અધ્યક્ષસ્થાને મળી ઉચ્ચસ્તરીય બેઠક શિબિરના આયોજનને અપાયો આખરી ઓપ આ વર્ષે શબીરમાં 5 જેટલા વિષયો પર જૂથચર્ચા મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ સચિવો શિબિરમાં જોડાશે સનદી અધિકારીઓ સહિત 230 જેટલા લોકો શિબિરમાં જોડાશે

Breaking News