Gujarat/ પાટીદારોની સરકાર સાથે બેઠક મળશે, સાંજે 6.30 વાગે બેઠક મળશે, નરેશ પટેલ,અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ રહેશે હાજર, પાટીદારોનાં કેસ પાછા ખેંચવા થશે ચર્ચા, બેઠક બાદ મુદ્દાનો આવી શકે ઉકેલ

Uncategorized