Gujarat/ પાટીદારોને ઓબીસીમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન, અનામત મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કોઇપણ જ્ઞાતિ જો ઓબીસીમાં જોડાવા પાત્ર હશે, ત્યારે સરવેની કામગીરી કરવામાં આવશે, ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે, જે તે જ્ઞાતિ-સંગઠન માંગણી કરશે તો સરવે કરાશે, નિયમ મુજબ સરવેની કામગીરી કરવામાં આવશે, સરવેને આધારે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Breaking News