Gujarat/ પાલનપુર માર્કેટયાર્ડ આવતીકાલથી રહેશે બંધ , 18 એપ્રિલથી 21 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ બંધ, પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, ખેડૂતો 22 એપ્રિલથી માર્કેટયાર્ડમાં આવી શકશે

Breaking News