ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે બીજો વનડે મેચ થવા જઈ રહી છે… આ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે..મહત્વનુ છે કે મેચ પહેલા રાષ્ટ્રગાન યોજવામાં આવે છે ત્યારે આ વખતે શ્રીલંકાના મેદાનમાં રાષ્ટ્રગાન યોજવામાં નહિ આવે.. આ નિર્ણય શ્રીલંકામાં બનાવવામાં આવેલ નિયમના કારણે થશે.. આ નિયમ હેઠળ ભારત અને શ્રીલંકાના વચ્ચે રમનારી વનડે સીરીજમાં બાકીની મેચમાં પણ રાષ્ટ્રગાન યોજવામાં નહિ આવે…
Not Set/ ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે બીજો વનડે મેચ થવા જઈ રહી છે
ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે બીજો વનડે મેચ થવા જઈ રહી છે… આ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે..મહત્વનુ છે કે મેચ પહેલા રાષ્ટ્રગાન યોજવામાં આવે છે ત્યારે આ વખતે શ્રીલંકાના મેદાનમાં રાષ્ટ્રગાન યોજવામાં નહિ આવે.. આ નિર્ણય શ્રીલંકામાં બનાવવામાં આવેલ નિયમના કારણે થશે.. આ નિયમ હેઠળ ભારત અને શ્રીલંકાના વચ્ચે રમનારી વનડે સીરીજમાં બાકીની […]