Gujarat/ રાજ્યમાં કોરોના નિયંત્રણ હળવા કરવાનો મામલો, નિયંત્રણ હળવા કરવા લેવાઈ શકે છે નિર્ણય, 10 જુલાઈએ નિયંત્રણની મુદત થાય છે પુરી, રાત્રી કર્ફ્યુના સમયમાં આપી શકાય છે રાહત, કર્ફ્યુગ્રસ્ત શહેરોની ઘટી શકે છે સંખ્યા, કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય

Breaking News