અમદાવાદ/ રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મુ આવશે ગુજરાત આગામી 2 અને 3 ઓક્ટોમ્બરના બે દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મૂ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા અમદાવાદ ગાંધી આશ્રમની લઈ શકે છે મુલાકાત ગાંધીનગર ખાતમુહર્તના કાર્યક્રમમાં રહેશે હાજર નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગનું કરશે ખાતમુહર્ત સરકારી કાર્યક્રમોમા પણ રહી શકે છે ઉપસ્થિત

Breaking News