સ્મશાનયાત્રા/ વલસાડના કપરાડામાંથી આવ્યા શરમજનક દ્વશ્યો કપરાડાના બારપુડા ગામના ચોંકાવનારા દ્રશ્યો નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા સ્વજનોએ જીવને જોખમમાં મૂકી કાઢી અંતિમયાત્રા ગામ અને સ્મશાન ભૂમિ વચ્ચેથી નદી પસાર થાય છે નદી પર કોઝવે કે પુલના અભાવે વર્ષોથી આ સમસ્યા ધસમસતા પાણીમાં અંતિમયાત્રા કાઢવા પરિજનો મજબૂર

Breaking News