Breaking News/ સાળંગપુર વિવાદમાં સનાતની સાધુ-સંતોની જીત, કાલે સૂર્યોદય પહેલા જ હટાવાશે ભીંતચિત્રો, સસ્વતીકાળ સવાર સુધીમાં ભીંતચિત્રો હટાવાશે, ટૂંક સમયમાં અન્ય મુદ્દાઓ પર મળશે બેઠક, વિવાદાસ્પદ વાણી-વિલાસ બંધ કરાશે, કોઈપણ સમાજની લાગણી નહિ દુભાવાય, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો અંશ

Breaking News
Breaking News