Breaking News/ સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રના વિરોધનો મામલો, સૌ પ્રથમ સમગ્ર મામલો બહાર લાવનાર જામનગરનો યુવાન, યુવાન અપ્પુરાજ રામાનંદી સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, મંતવ્ય ન્યુઝ પર અપ્પુરાજ રામાનંદીએ કર્યા અનેક ઘટસ્ફોટ, પરિવાર સાથે સાળંગપુર દાદાના દર્શને ગયો હતો યુવક, દાદાની વિરાટ મૂર્તિ નીચેના ભીંતચિત્રો પર યુવકની પડી નજર, ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને બતાવાયા હતા સેવક, અપ્પુરાજે સૌ પ્રથમ આ ભીંતચિત્રનો ફોટો-વિડીયો ઉતાર્યા, સો. મીડિયામાં ફોટો અપલોડ કરી લોકોનું ધ્યાન દોર્યું હતું, હનુમાનજી પ્રણામ કરતા હોવાની તસવીરો કરી પોસ્ટ, હનુમાનજીનું અપમાન કરાયું હોવાની કરી હતી વાત  

Breaking News
Breaking News