Gujarat/ સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ચડાવ ઉતાર, એક દિવસ ઘટાડા પછી ફરી કોરોનાના કેસ વધ્યા, 200 થી નીચે આવેલો આંકડો ફરી વધ્યા, ગઈકાલે શહેરમાં 226 કેસ પોઝિટિવ, 3 ના મોત , શહેરમાં 306 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરાયા , લોકો સતર્કતા નહીં રાખે તો ફરી વધી શકે કેસો

Breaking News