Gujarat/ સૌરાષ્ટ્રમાં પંચાયત તલાટીઓ કરશે કામનો બહિષ્કાર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 4200 તલાટી જોડાશે, પડતર માંગણીને લઇને લડત શરૂ કરાશે, આજે તલાટીઓ કચેરીમાં જશે પણ કામગીરી નહીં કરે, પેનડાઉન કરી બેઠા રહી વિરોધ પ્રદર્શન કરશે, 1 ઓકટોબરે માસ સી.એલ મુકી તાલુકા મથકોએ ધરણાં, મહેસુલી કામગીરીનો પણ બહિષ્કાર કરાશે September 27, 2021parth amin Breaking News