અમદાવાદ/ ઘાટલોડિયાની ગોપાલનગરની ફેક્ટરીમાંથી મળ્યા 3 મૃતદેહ

અમદાવાદ શહેરના ઘાટલોડિયામાંથી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ગોપાલનગરની ફેક્ટરીમાંથી 3 મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Gujarat
a 188 ઘાટલોડિયાની ગોપાલનગરની ફેક્ટરીમાંથી મળ્યા 3 મૃતદેહ
  • અમદાવાદ ઘાટલોડિયામાંથી 3 મૃતદેહ મળ્યા
  • ગોપાલનગરની ફેક્ટરીમાંથી 3 મૃતદેહ મળ્યા
  • ગેસ લિકેઝ થયો હોવાની આશંકા
  • ગૂંગળામણથી મોત થયા હોવાની આશંકા
  • ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી
  • ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે

અમદાવાદ શહેરના ઘાટલોડિયામાંથી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ગોપાલનગરની ફેક્ટરીમાંથી 3 મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે.આ ત્રણ યુવકોના મોત ગૂંગળામણથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :બાળક માં ના ભરોસે કે મોબાઈલના? / સુરતમાં બાળક માટે કાર્ટૂન જોવાની મજા બની મોતની સજા…

આ પણ વાંચો :ભારે વરસાદ ના પગલે /  રાજય માં ભારે વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

આ પણ વાંચો :આફતનો વરસાદ / સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રસ્તાઓ પર સૈલાબ, ડૂબેલા મકાન, જનજીવન પણ થયું અસ્તવ્યસ્ત