- અમદાવાદ ઘાટલોડિયામાંથી 3 મૃતદેહ મળ્યા
- ગોપાલનગરની ફેક્ટરીમાંથી 3 મૃતદેહ મળ્યા
- ગેસ લિકેઝ થયો હોવાની આશંકા
- ગૂંગળામણથી મોત થયા હોવાની આશંકા
- ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી
- ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે
અમદાવાદ શહેરના ઘાટલોડિયામાંથી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ગોપાલનગરની ફેક્ટરીમાંથી 3 મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે.આ ત્રણ યુવકોના મોત ગૂંગળામણથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :બાળક માં ના ભરોસે કે મોબાઈલના? / સુરતમાં બાળક માટે કાર્ટૂન જોવાની મજા બની મોતની સજા…
આ પણ વાંચો :ભારે વરસાદ ના પગલે / રાજય માં ભારે વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
આ પણ વાંચો :આફતનો વરસાદ / સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રસ્તાઓ પર સૈલાબ, ડૂબેલા મકાન, જનજીવન પણ થયું અસ્તવ્યસ્ત