tamil nadu news/ તમિલનાડુમાં બસનું ટાયર ફાટ્યું, બે ગાડીઓનું કચ્ચરઘાણ, નવ લોકોના મોત

અકસ્માત (Accident)માં નવ લોકોના મોત થયા હતા. તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જતી રોડવેઝની બસનું ટાયર સ્ટેટ હાઇવે (National Highway) પર ફાટી ગયું હતું.

NATIONAL India Trending
Accident તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં બુધવારે રાત્રે....

Tamil Nadu News: તામિલનાડુ (Tamil Nadu)માં એક સરકારી બસ બીજી બાજુની લેનમાં ગઈ અને બે વાહનો સાથે અથડાઈ(Collision)હતી. આ અકસ્માત(Accident) રાષ્ટ્રીય ધોરીમાર્ગ(National Highway) પર થયો હતો જ્યારે તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જતી સરકારી બસનું ટાયર ફાટી ગયું હતું, જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું.

 

અકસ્માત (Accident)માં નવ લોકોના મોત થયા હતા.

તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં બુધવારે રાત્રે માર્ગ અકસ્માત (Accident)માં નવ લોકોના મોત થયા હતા. તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જતી રોડવેઝની બસનું ટાયર સ્ટેટ હાઇવે (National Highway) પર ફાટી ગયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. બસ રસ્તાની બીજી બાજુ વળી ગઈ હતી અને અન્ય 2 કારને ટક્કર મારી હતી. અથડામણમાં બંને વાહનોને સંપૂર્ણ નુકસાન થયું હતું.

અકસ્માત (Accident)માં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અકસ્માત (Accident)ની માહિતી મળતાની સાથે જ થિટ્ટાકુડી અને રામનાથમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી ફસાયેલા લોકોને બચાવી લીધા હતા. ઘાયલોને થિટ્ટાકુડી અને પેરમ્બલુરની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત (Accident)ને કારણે ચેન્નાઈ-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લગભગ બે કલાક પછી, વાહનને ક્રેનમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

 

અકસ્માત (Accident)ની માહિતી મળતાની સાથે જ થિટ્ટાકુડી અને રામનાથમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

મૃતકોમાં 5 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય

આ અકસ્માત(Accident)માં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાંથી 2 દર્દીઓના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોમાં 2 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે.

વળતરની જાહેરાત

મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 3-3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 1-1 લાખની સહાય આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગઢડા-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, બે યુવાનોના મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:Rakshit Chaurasiaને ગુજરાત હાઈકોર્ટથી જામીન, વડોદરામાં નશામાં અકસ્માત કરતા એકનું મોત થયું હતું

આ પણ વાંચો:મોરબીમાં ભયાનક અકસ્માત: વળાંક લેતું કન્ટેનર કાર પર પલટી પડ્યું, દંપતીનું કમકમાટીભર્યું મોત