શ્રીનગર
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. શ્રીનગરમાં વગુરા નૌગામમાં પાવર ગ્રીડની સુરક્ષામાં તૈનાત એએસઆઈ રાજેશ કુમાર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાજેશ કુમાર શહીદ થયા હતા.
ગયા શુક્રવારે ભારતીય સુરક્ષાદળે જમ્મુ કાશ્મીરમાં સોપોરમાં બે આતંકીને ઠાર કર્યા હતા. આ દરમ્યાન એક જવાન પણ શહીદ થયા હતા.