Not Set/ શ્રીનગર : પાવર ગ્રીડની સુરક્ષામાં તૈનાત CISF ના ASI ગ્રેનેડ હુમલામાં થયા શહીદ

શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. શ્રીનગરમાં  વગુરા નૌગામમાં પાવર ગ્રીડની સુરક્ષામાં તૈનાત એએસઆઈ રાજેશ કુમાર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાજેશ કુમાર શહીદ થયા હતા. Terrorists lobbed a grenade on a CISF ASI deployed for security of a power grid at Wagoora Nowgam in Srinagar, […]

Top Stories India Trending
LoC Kashmir Border શ્રીનગર : પાવર ગ્રીડની સુરક્ષામાં તૈનાત CISF ના ASI ગ્રેનેડ હુમલામાં થયા શહીદ

શ્રીનગર

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. શ્રીનગરમાં  વગુરા નૌગામમાં પાવર ગ્રીડની સુરક્ષામાં તૈનાત એએસઆઈ રાજેશ કુમાર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાજેશ કુમાર શહીદ થયા હતા.

 

ગયા શુક્રવારે ભારતીય સુરક્ષાદળે જમ્મુ કાશ્મીરમાં સોપોરમાં બે આતંકીને ઠાર કર્યા હતા. આ દરમ્યાન એક જવાન પણ શહીદ થયા હતા.