ગાંધી આશ્રમમાં થી નીક્ળને બંને નેતાઓ હવે પ્રસિદ્ધ સૈયદ મસ્જિદમાં જવા માટે બહાર ગયા છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનવા પછી, પ્રથમવાર મસ્જિદમાં જશે.
6:00 PM – હોટલથી સિદિ સૈયદ મસ્જિદ સુધીની પ્રસ્થાન
6.30 PM – ગુજરાતી પરંપરાગત રેસ્ટોરન્ટ.
7.45 PM – હોટેલમાં ડિનર
9.00 PM – હયાત હોટેલમાં.