જમ્મુ-કાશ્મીર અંગે ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સાથે સાથે આતંકવાદી સંગઠનો પણ રઘવાયા થયા છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ફરી એકવાર નકારાત્મક ઉદ્દેશો હાથ ધરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક પત્ર દ્વારા દેશના મુંબઇ, ચેન્નાઈ અને બેંગ્લોર સહિત મોટા શહેરોનાં અનેક રેલ્વે સ્ટેશનો પર હુમલો કરવાની ધમકી આપી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી કે, રેલવે સ્ટેશન પર હુમલો, એટલું જ નહીં, જૈશ-એ-મોહમ્મદે રેલ્વે સ્ટેશનો ઉપરાંત મંદિરોને ફૂંકી મારવાની ધમકી આપી છે.
Not Set/ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રેલ્વે સ્ટેશનો-મંદિરોને ફૂંકી મારવાની આપી ધમકી
જમ્મુ-કાશ્મીર અંગે ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સાથે સાથે આતંકવાદી સંગઠનો પણ રઘવાયા થયા છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ફરી એકવાર નકારાત્મક ઉદ્દેશો હાથ ધરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક પત્ર દ્વારા દેશના મુંબઇ, ચેન્નાઈ અને બેંગ્લોર સહિત મોટા શહેરોનાં અનેક રેલ્વે સ્ટેશનો પર હુમલો કરવાની ધમકી આપી છે. પોલીસે રવિવારે આ […]