Gujarat News : ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે.જેમાં હવે રાશનકાર્ડ ઓળખનો કે રહેઠાણના પુરાવા કરીકે માન્ય રહેશે નહી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાશનકાર્ડનો ઉપયોગ માત્ર ગેસ અને રાશન મેળવવા માટે જ થશે.
રાશનકાર્ડ હવે સસ્તા અનાજની દુકાનેથી રાશન મેળવવા પૂરતું જ મર્યાદિત કરાયું છે. પરંતુ ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશનકાર્ડ હવે માન્ય નહીં ગણાય. હવે તમે ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશનકાર્ડનો ઉપયોગ નહી કરી શકો.
આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો
આ પણ વાંચો: Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે
આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
