Fire/ અમદાવાદના નારણપુરા ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં લાગી ભીષણ આગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદ નારણપુરા ખાતે બેંકમાં આગ બેંક ઓફ ઇન્ડિયામાં ભડકી ભીષણ આગ ફાયબ્રિગેડની 5 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે બેંકમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે […]

Breaking News
fire અમદાવાદના નારણપુરા ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં લાગી ભીષણ આગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

અમદાવાદ નારણપુરા ખાતે બેંકમાં આગ
બેંક ઓફ ઇન્ડિયામાં ભડકી ભીષણ આગ
ફાયબ્રિગેડની 5 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે
બેંકમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ
ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…