આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ:૧૯-૦૩-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ અમાસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મીન રાશીમાં રહેશે અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૨૦ માર્ચની સવારે ૦૪:૦૫ વાગ્યા સુધી રહેશે. શુક્લ યોગ આગામી દિવસ એટલે કે ૨૦ માર્ચની સવારે ૦૧:૨૬ વાગ્યા સુધી રહેશે અને નાગ કરણ સવારે ૦૬:૫૪ વાગ્યા સુધી રહેશે. આજે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે જ્યારે વિંછુડો નથી.
સૂર્ય અને ચંદ્ર બંને મીન રાશીમાં રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૫૦ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૬:૪૩ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૭:૧૩ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૪ થી ૦૧:૧૧ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૮ થી ૦૩:૪૮ સુધી રહેશે. આજના દિવસે કેળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને આજે ચેટીચાંદનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. ફાગણ વદ અમાસની તિથિ સવારે ૦૬:૫૫ વાગ્યા સુધી રહેશે.
તારીખ:- ૧૯-૦૩-૨૦૨૬, ગુરુવાર /ફાગણવદ અમાસનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૫થી૦૮:૧૫ |
| લાભ | ૧૨:૪૭થી૦૨:૧૮ |
| અમૃત | ૦૨:૧૮થી૦૩.૪૮ |
| શુભ | ૦૫:૧૯થી૦૬:૫૦ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૦થી૦૮:૧૯ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- નવી વાતો જાણવા મળે.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- ઊંચાઈવાળી જગ્યાએ જવું નહિ.
- જીવનસાથી સાથે શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- નવી આશા જાગે.
- સામાજિક કાર્યમાં મુશ્કેલી સર્જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩

- મિથુન (ક, છ, ઘ) :-
- યોગ અને ધ્યાન કરવું.
- એકાંતમાં સમય પસાર કરવાનું ગમે.
- ડાયાબીટીસના દર્દીએ સાચવવું.
- આગથી સાચવવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ, હ) :-
- ઓચિંતો આર્થિક ફટકો પડે.
- સાધનામાં બેસી શકો.
- કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
- ખોટી દલીલો ન કરવી.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫

- સિંહ (મ, ટ) :-
- યાદગાર દિવસ રહે.
- સાંધાનો દુખાવો રહે.
- રાજા જેવી જીંદગી જીવાય.
- તમારું વલણ બદલાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ, ઠ, ણ) :-
- વસ્તુઓ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પુણ્ય થાય.
- બે ડગલાં ઉચાં ચાલો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર, ત) :-
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
- લોકો તમને ઝાડ પર ચડાવે.
- નવા સપના જોઈ શકો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮

- વૃશ્વિક (ન, ય) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
- ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઉધાર આપવું નહિ.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- માનસિક પરેશાની થઈ શકે છે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨

- મકર (ખ, જ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે.
- તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર આવે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫

- મીન (દ, ચ, ઝ, થ):-
- દિવસ આનંદમય જાય.
- સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે.
- ધંધામાં આકસ્મિક લાભ થાય.
- કોઈ સન્માન અથવા ઈનામ મળી શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૩
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…

