Gandhinagar News/ પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને મળી શકે છે રાહત

ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હતી

Gujarat Gandhinagar

Gandhinagar News : પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને રાહત મળી શકે છે. જેમાં રાજ્ય સરકાર ક્ષત્રિય સમાજને પણ રાહત આપી શકે છે.તે સિવાય આંદોલન સમયે થયેલા કેસ ખેંચી પાછા આપી શકે છે. ક્ષત્રિય સમાજના યુવાનો સામે થયેલા કેસ પાછા લેવાઈ શકે છે.

ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હતી. બીજીતરફ કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કવાંટ ખાતે ભરાયો વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો, ગુજરાત-મધ્ય પ્રદેશના આદિવાસીઓ મેળામાં કરે છે પરંપરાગત નૃત્ય

આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા

આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા