transfer/ અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 24 પોલીસ કર્મીઓની આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરાઇ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં બદલીનો સિલસિલો યથાવત રીતે ચાલું છે. ચૂંટણી પંચે  નિર્દેશ આપ્યા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat
2 15 અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 24 પોલીસ કર્મીઓની આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરાઇ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં બદલીનો સિલસિલો યથાવત રીતે ચાલું છે. ચૂંટણી પંચે  નિર્દેશ આપ્યા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં અનેક વિભાગમાં બદલીના આદેશો ચાલુ છે. પોલીસ વિભાગમાં સતત બદલીનો દૌર ચાલુ જ છે. અમદાવાદ  શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરવામાં આવી છે.

1 44 અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 24 પોલીસ કર્મીઓની આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરાઇ

પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવે આ બદલીના આદેશ  આપ્યા છે. આગામી સમયમાં પણ બદલીનના આદેશ આવી શકે છે જેના લીધે સમગ્ર પોલીસ અધિકારીઓમાં એક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.