Not Set/ અમદાવાદ RTOના અધિકારીઓની લાલીયાવાડીને કારણે અરજદારો મુશ્કેલીમાં

અમદાવાદ, અમદાવાદ આરટીઓના અધિકારીઓની લાલીયાવાડીને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે મહીનાથી આરટીઓમાં સરવર ડાઉન હોવાને કારણે ઓનલાઈન પેમેન્ટ ન થતા અરજદારોને રોજ બરોજ આરટીઓના ધક્કા ખાવા પડે છે. 1 સપ્ટેમ્બરથી આરટીઓમાં આવતા અરજદારોને દિવસભર લાઇનમાં ઉભા રહી છે. તેમ છતાં પણ કામ પાર પડતું નથી. મંતવ્ય ન્યુઝની ટીમે સીનીયર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે વાતચીત […]

Ahmedabad Gujarat Videos
mantavya 326 અમદાવાદ RTOના અધિકારીઓની લાલીયાવાડીને કારણે અરજદારો મુશ્કેલીમાં

અમદાવાદ,

અમદાવાદ આરટીઓના અધિકારીઓની લાલીયાવાડીને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે મહીનાથી આરટીઓમાં સરવર ડાઉન હોવાને કારણે ઓનલાઈન પેમેન્ટ ન થતા અરજદારોને રોજ બરોજ આરટીઓના ધક્કા ખાવા પડે છે.

1 સપ્ટેમ્બરથી આરટીઓમાં આવતા અરજદારોને દિવસભર લાઇનમાં ઉભા રહી છે. તેમ છતાં પણ કામ પાર પડતું નથી. મંતવ્ય ન્યુઝની ટીમે સીનીયર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે વાતચીત કરી હતી.

ઈન્સ્પેક્ટર દ્વારા આ વાતને છાવરવામાં આવી હતી અને કહ્યું હતું કે  સરવર ચાલુ જ હોય છે માત્ર ક્યારેક ક્યારેક સરવર ડાઉન હોવાના કારણે સરવર બંધ થઈ જાય છે.