અરવલ્લી,
માલપુર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવ્યું છે પણ બારદાનના અભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી રહી છે.હાલ માલપુર માર્કટયાર્ડમાં માત્ર 1 ટ્રેકટર મગફળી છે.15 નવેમ્બરના રોજ તાલુકામાં 16 જેટલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આમ તંત્રની બેકરકારીના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.