કાશ્મીરમાં સેના માટે આજનો દિવસ ભારે હોય તેમ પુલવમામાં આતંકી દ્રારા IED બ્લાસ્ટ કરવામા આવ્યો. આતંકી દ્રારા કરવામા આવેલા આ હુમલામાં સેનાનાં 9 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તો કાશ્મીરનાં અનંતનાગમાં સેના અને આતંકી વચ્ચે અથડામણમાં સેનાનાં એક મેજર શહીદ થયા છે. અન્ય એક સેના અધિકારી અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે જોકે સેના દ્રારા એક આતંકવાદીને ઠાર મારવામા આવ્યો છે.
આ પણ વાંચો – પુલવામામાં IED બ્લાસ્ટ, 9 જવાન ગંભીર, પાકિસ્તાને આપીતી હુમલાની ઇનપુટ